Main

પૂર્વ ઉર્જા મંત્રીએ કોરોના નિયમો નેવે મૂકીને કરાવ્યું રાત્રિ ક્રિકેટનું આયોજન, વિડીયો થયો વાયરલ

રાજ્યમાં સતત કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના કેસ વધતા જઈ રહ્યા છે. એક બાજુ રાજ્ય સરકાર વધતાં કોરોના કેસને અટકાવવા કડક નિયંત્રણો લાદી રહી છે ત્યારે બીજી બાજુ સરકારના જ પૂર્વ મંત્રી બોટાદમાં સરેઆમ કોરોના ગાઈડલાઈન્સનું ભંગ કરતાં નજરે આવ્યાં છે….

અજાત શત્રુ અટલજી : સિર્ફ નામ હી કાફી હૈ !

શનિવારે ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 97મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924ના રોજ થયો હતો. 2014 થી વાજપેયીની જન્મજયંતિ દર વર્ષે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્રણ વખત દેશના વડાપ્રધાન રહેવા ઉપરાંત…

23મી ડિસેમ્બરે કેમ મનાવવામાં છે કિસાન દિવસ? , જાણો શું છે ઈતિહાસ

આપણા દેશની આવકનો સૌથી મોટો સ્ત્રોત ખેતી છે, ખેતી અને ખેતી કરતા ખેડૂતો આપણા દેશનું મહત્વપૂર્ણ, અનિવાર્ય અને અભિન્ન અંગ છે. આજે પણ આપણા દેશમાં અડધાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ભારતમાં કૃષિએ વિકાસના અનેક આયામો જોયા છે. પરંપરાગત…

ભુપેન્દ્ર પટેલની સરકાર એટલે ત્વરિત નિર્ણય કરનારી, આક્ષેપ વગરની, સ્વચ્છ છબી ધરાવનારી અને જનતાનો વટ રાખનારી સરકાર !

તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ અનેક નામોની અટકળો વહેતી થઇ હતી કે ગુજરાતનો તાજ કોના શીરે જશે? ધારાસભ્ય દળની બેઠકમાં છેલ્લે બેઠેલા વ્યક્તિને ખબર નહોતી કે હું મુખ્યમંત્રી બનીશ અને તમામ અટકળોની વચ્ચે કઈક નવું જ નામ લોકોની વચ્ચે…

પનામા પેપર્સ લીકને લઈ ઐશ્વર્યા રાય બચ્ચનની છ કલાકથી વધુ કરવામાં આવી પૂછપરછ, જાણો શું છે સમગ્ર કેસ?

બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી છે…બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દિલ્હીના લોકનાયક ભવનમાં ED સમક્ષ જવાબ આપવા રજૂ થઈ હતી..શું છે સમગ્ર કેસ એ જાણીએ. દુનિયાભરમાં બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી ગઈ છે…બોલિવૂડ…

શું રાજકારણ લેશે પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દાનો ભોગ?

આજે ફરી એકવાર ગુજરાતની જનતાએ કથળતી જતી રાજનીતિ અને રાજનીતિના સ્તરને પોતાની નજરે જોઇ છે. સભ્યતા, સંસ્કૃતિ, શાલીનતા અને સુરક્ષીતતાની મિસાલ ગણાતા ગુજરાતમાં આજે રાજકીય પક્ષોએ જે રીતનું વર્તન ગુજરાતની જનતા સમક્ષ પ્રદર્શિત કર્યું છે તે ગુજરાત અને ગુજરાતીઓની નજરો…

મોદીનો મંદિરપ્રેમ : સોમનાથથી કાશીવિશ્વનાથ સુધીના મંદિરનું કરાવ્યું નવનિર્માણ

નરેન્દ્ર મોદીને હિંદુઓના નેતા તરીકે લોકો જોઈ રહ્યા છે ત્યારે તેમણે અનેક મંદિરના શિલાન્યાસ કર્યા છે અને મંદિરના અલગ અલગ મોટા પ્રોજેકટ પર હજુ કામ ચાલી રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેકટને ક્યારે અને કેવી રીતે પૂર્ણ કર્યા…

યુપીની ચૂંટણી જીતવા વિકાસના કામોની વણઝાર, ગંગા એક્સપ્રેસ વેનો PM મોદી કરશે શિલાન્યાસ

દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ. ભારતમાં વિધાનસભાની કુલ 4,121 બેઠકો છે અને તેમાં સૌથી વધુ વિધાનસભાની બેઠકો ઉત્તર પ્રદેશમાં છે. 404 વિધાનસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશ માટે કહેવાય છે કે દિલ્હી એ રાજકીય પક્ષ સર કરે…

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચાર પડઘમ શાંત, 8648 ગામમાં રવિવારે યોજાશે મતદાન

ગુજરાતમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ શાંત થયા છે.  છેલ્લા દિવસે મતદાતાઓને રીઝવવા માટે સરપંચ ઉમેદવારો અને સભ્યોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. આગામી ૧૯ ડિસેમ્બરના રોજ  ગ્રામ પંચાયત માટે મતદાન યોજાશે. તેના 48 કલાક પૂર્વે એટલે કે શુક્રવારે સાંજે 8684…

જે ભૂમિ પર રાહુલ ગાંધીએ અદાણી પર કર્યા પ્રહાર, ત્યાં જ ગેહલોત કેબિનેટે ફાળવી 1600 હેક્ટર જમીન

કિતને ચહેરે લગે હૈ ચહેરો પર,ક્યા હકીકત હૈ ઔર સિયાસત ક્યા.. રાજકારણ અને રાજકારણીઓને સમજવા ખુબ મુશ્કેલ છે. તેમની કથની અને કરણીમાં હંમેશા અંતર જોવા મળે. જેના પર તે આક્ષેપ કરે અને જે મુદ્દાઓ તે રાજકારણના મંચ પર બનાવે ને…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share