Main

દુનિયાભરમાં કોરોના કેસ 50 ટકાથી વધારે કેસ વધ્યા, આફ્રિકામાં સાજા થઇ રહ્યા છે દર્દીઓ !

કોરોના વાયરસે ફરી એકવાર વિશ્વને ડરાવ્યા છે. દરમિયાન, યુનાઇટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ તેના સાપ્તાહિક અહેવાલમાં જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે કોવિડ -19 ના લગભગ 1.5 કરોડ નવા કેસ નોંધાયા છે. 43,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા. આફ્રિકા સિવાય વિશ્વભરમાં કોવિડના…

વડાપ્રધાન મોદીની સુરક્ષા ચૂક મામલે SC ના નિવૃત જજની કમિટી કરશે તપાસ

સુનાવણી દરમિયાન CJI એમવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કેન્દ્ર સરકારને પૂછ્યું કે, જો કેન્દ્ર કારણ નોટિસમાં બધું જ સ્વીકારી રહ્યું છે તો કોર્ટમાં આવવાનો શું અર્થ છે?

ગુજરાતમાં નવી ગાઈડલાઈન : હવે 10 શહેરોમાં રાત્રિ કરફ્યુ 10 થી 6, ધો.1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ

શુક્રવારે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ચિફ પ્રિન્સિપાલ…

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ મોકૂફ

સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ભયંકર ગતિએ વધી રહ્યું છે અને એક સપ્તાહમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ફરી એકવાર રાજ્યમાં નિયંત્રણો અને પ્રતિબંધો લાગુ કરવા પડે તેવી સ્થીતી પુન: સર્જાઇ છે તેવામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે…

કોળી સમાજમાં કમઠાણ : કોળી સમાજમાં ભાગલા ?

રાજકારણમાં જ્ઞાતિગત સમીકરણો ખુબ મહત્વના માનવામાં છે. ગુજરાતમાં પાટીદાર, કોળી, ઠાકોર અને ક્ષત્રિય સમાજનો દબદબો હંમેશાથી રહ્યો છે તેવામાં ચૂંટણી આવતા પહેલા જ આ સમાજના સંગઠનો એકત્રિત થતા હોય છે, અને રાજકીય પક્ષો આ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરીને તેમને…

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી !

એવું કહેવાય છે કે ઇશ્વર જો કોઇને કોઇ શક્તિથી વંચિત રાખે તો તેને સરભર કરવા બીજી શક્તિઓથી સભર બનાવે છે. પ્રજ્ઞાચક્ષુઓના કિસ્સામાં પણ એમ જ છે ને. ઇશ્વરે તેમને દ્રષ્ટિ નથી આપી પણ સામે અનેક બીજી શક્તિઓથી તેમને સમૃધ્ધ બનાવ્યા…

આપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ

આપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આપ નેતા ઇસુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જયારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ કરવામાં આવતા શનિવારે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. FSL…

અલવિદા 2021 : બાળકો સાથે બાળક બન્યા તો ક્યાંક ધીર ગંભીર થતાં પણ નજરે પડ્યા PM મોદી

વર્ષ 2021 પૂરું થવા જઈ રહ્યું છે અને નવું વર્ષ 2022 શરુ થવાને ગણતરીના કલાકો છે. ભારત માટે વર્ષ 2021 અનેક દુઃખ અને ઘણી ખુશીઓ આપતું ગયું. કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હોસ્પિટલોમાં દવાઓ…

ચૂંટણી આવતા જ ફરી ધર્મ ‘ખતરા’માં !

દેશના કોઇપણ ખૂણે ચૂંટણી હોય એટલે ત્યાંના વાતાવરણમાં હંમેશા પરિવર્તન આવતુ આપણે જોતા હોઇએ છીએ. વાતાવરણ પલટાય છે પણ એ વાતાવરણ પલટાય છે રાજકીય ક્ષેત્રે. રાજકીય પક્ષોના વાણી, વર્તન અને વિચાર ચૂંટણી આવતા જ પલટાઇ જાય છે.દેશમાં હવે પાંચ રાજ્યોની…

ભારતમાં સતત વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ, 24 કલાકમાં 781 કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસનો નવા પ્રકાર ‘ઓમિક્રોન’ના દર્દીઓની સંખ્યા વધીને 781 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 9,195 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 302 દર્દીઓના મોત થયા છે. હાલમાં દેશમાં 77 હજારથી વધુ કોવિડ દર્દીઓની સારવાર…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share