Main

ગુજરાતના રાજકારણમાં ફરી પાટીદાર પોલીટીક્સની એન્ટ્રી !

2022 વિધાનસભાની ચૂંટણીનો માહોલ હવે ગુજરાતની ભૂમિ પર અનુભવાઇ રહ્યો છે. આમ પણ ચૂંટણી વિધાનસભાની હોય, રાજ્યસભાની કે પછી પંચાયતની.. રાજકીય પક્ષોની સક્રિયતા ચૂંટણીઓમાં વધી જ જતી હોય છે. રાજકારણની આ સર્વસામાન્ય તાસીરથી ગુજરાતનું રાજકારણ પણ કેમ બાકાત હોય વળી!…

જયરાજસિંહ પરમાર 22મી તારીખે કમલમ ખાતે વિધિવત રીતે કેસરિયો ખેસ ધારણ કરશે

કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમારે પાર્ટીની સિસ્ટમtthi કંટાળીને કોંગ્રેસમાંથી 37 વર્ષ બાદ રાજીનામું આપી દીધું હતું. જયરાજસિંહ હવે વિધિવત રીતે 22મી તારીખે ભારતીય જનતા પાર્ટીમાં કમલમ ગાંધીનગર ખાતે સવારે 11 કલાકે જોડાશે તેવી ટવીટ કરીને માહિતી આપી હતી. જયરાજસિંહે ટવીટમાં…

હવે ગુજરાતીમાં બોર્ડ લખવા ફરજિયાત આદેશ, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારે ગુજરાતી ભાષાને વધુ વેગ મળે અને ગુજરાતી ભાષાનું પ્રાધાન્ય વધે તે માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના યુવા, રમત ગમત, સાંસ્કૃતિક વિભાગે એક મહત્વનો ઠરાવ બહાર પાડ્યો છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ લીધેલો આ મહત્વનો નિર્ણય…

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાંસી, 11ને આજીવન કેદની સજા

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આખરે સ્પેશિયલ કોર્ટ દ્વારા સજા સંભાળવવામાં આવી છે. 38 આરોપીને ફાંસીની સજા, 11 આરોપીઓને આજીવન કેદની સજા

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 49 આરોપીઓને સ્પેશિયલ કોર્ટ સંભાળવશે આજે સજા

આ દેશનો પ્રથમ કેસ છે જેમાં આતંકવાદી એક્ટ હેઠળ કલમો લગાવી 49 લોકોને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં લગાવવામાં આવેલી મહત્વની કલમો 302, 307, 120b, સહિત અનેક કલમોનો સમાવેશ થાય છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ Jayrajsinh Parmar નો પહેલો Exclusive Interview

ગુજરાત કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને સ્પષ્ટ વકતા એવા જયરાજસિંહ પરમારે પક્ષની સિસ્ટમની કંટાળીને રાજીનામું આપી દીધું છે.

‘5 વર્ષ, 28 બેંકો, 23,000 કરોડની લોન’: ABG શિપયાર્ડે કેવી રીતે કર્યું ‘ભારતનું સૌથી મોટું બેંક કૌભાંડ’

દેશના બેંકિંગ ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. તેણે નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ભાગેડુ ઉદ્યોગપતિઓના ‘કૌભાંડો’ પણ પાછળ છોડી દીધા છે

અમારી સરકારના નિર્ણયોથી ભારતના અર્થતંત્રનો વિકાસ થઈ રહ્યો છે, આત્મનિર્ભર અર્થવ્યવસ્થા કાર્યક્રમમાં બોલ્યા PM મોદી

આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘છેલ્લા સાત વર્ષમાં સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને બનાવવામાં આવેલી નીતિઓ અને અગાઉની નીતિઓમાં કરવામાં આવેલા સુધારાને કારણે આજે ભારતની અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે.’

Budget LIVE Updates : ઇન્કમ ટેક્સમાં જનતાને કોઈ રાહત નહી

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે સંસદમાં તેમનું ચોથું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટ રજૂ કરતા પહેલા તે નાણા મંત્રાલય પહોંચ્યા હતી, ત્યારબાદ તે રાષ્ટ્રપતિને મળી હતી. નાણાકીય વર્ષ 2022-23 માટે રજૂ થનારા આ બજેટથી સામાન્ય માણસને…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, 71 ટકા લોકોની પસંદ

PM નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. 71 ટકા રેટિંગ સાથે વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે.

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share