Main

હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું

ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે રહેલાં હાર્દિક પટેલે પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું બુધવારે સવારે આપી દીધું છે.

Man Ki Baat : રોજના 20,000 કરોડના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, દેશમાં ઈમાનદારીનું વાતાવરણ : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 24 એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને સંબોધિત કર્યો હતો. આ માસિક રેડિયો કાર્યક્રમનો આ 88મો એપિસોડ

કોંગ્રેસમાં જોડાવવાની તીવ્ર ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલે આપ્યું મહત્વનું નિવેદન

ગજરાતના રાજકારણમાં હાલ એક પ્રશ્નની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે, અને એ પ્રશ્ન છે, નરેશ પટેલ (NARESH PATEL) ક્યાં પક્ષમાં જોડાશે?

HoI Exclusive : અમદાવાદમાં બની રહેલાં દેશના સૌથી મોટા 92 મીટર લાંબા ખોખરા રેલવે ઓવર બ્રિજના Exclusive Photos

ખોખરા રેલવે ઓવરબ્રિજ આગામી મે -જુન માસમાં બનીને તૈયાર થઇ જશે તેવો દાવો પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના ડીઆરએમ દ્વારા

દાહોદમાં PM નરેન્દ્ર મોદીએ 22 હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

વડાપ્રધાન મોદીએ બુધવારે 22 હજાર કરોડનાં વિકાસ યોજનાઓનાં ઉદ્ધાટન અને શિલાન્યાસ પ્રસંગે દાહોદમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ

પ્રધાનમંત્રીએ જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ (GCTM)નું ભૂમિપૂજન મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ જગન્નાથ અને WHOના વડા ડૉ. ટેડરોસ એધનોમ ની વિશેષ ઉપસ્થિતમાં કર્યુ હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત મિશન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. સોમવારે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મોટી જાહેરાત : “યુવા નવનિર્માણ સેના” નામના સંગઠનની કરી જાહેરાત

જેલમાંથી જામીન પર છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીજા જ દિવસે એક મોટી જાહેરાત કરી છે. યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે

ભૂજનાં લોકો નવું ભાગ્ય લખી રહ્યાં છે : વડાપ્રધાન મોદી ; કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન

ભૂકંપના કારણે થયેલી તબાહીને પાછળ છોડીને ભુજ અને કચ્છના લોકો હવે પોતાની મહેનતથી પ્રદેશ માટે નવું નસીબ લખી રહ્યા છે.

પરીક્ષા પહેલા જ પરિણામ આવી રહ્યું છે કે શું? કોંગ્રેસની ડૂબતી નૈયાને બચાવવી લાગી રહી છે મુશ્કેલ …

27 27 વર્ષથી ગુજરાતની ધરા પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જે રીતે લાંબા સમયથી ગુજરાતની જનતા એકધારા પરિણામો બીજેપી તરફી આપી રહી છે

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share