Literature

વિશ્વ રંગભૂમિ દિવસ : 1280માં પહેલું ગુજરાતી નાટક લખાયેલું, જાણો સમગ્ર ઇતિહાસ

સમગ્ર વિશ્વમાં ૨૭ માર્ચનો દિવસ ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. રંગભૂમિના મૂળ આપણને વેદ-ઉપનિષદમાં જોવા મળે છે

વિશ્વ માતૃભાષા દિવસ પર ગુજરાતના જાણીતા કવિઓના શેર માણો

વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે.  આ વખતની થીમ “ટેક્નોલોજી ફોર મલ્ટીલેંગ્વેજ લર્નિંગ” રાખવામાં આવી છે. યુનેસ્કોએ નવેમ્બર, 1999એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો નિર્ણય કર્યો,ત્યારથી લઈને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ એને મનાવવામાં આવે છે. એમએચઆરડી 21 ફેબ્રુઆરીએ…

યુક્રેનના ઈતિહાસથી લઈને રાજકારણ સુધી, તમારે આ ખાસ વાતો જાણવી જરૂરી છે

સોવિયત સંઘના પતન પછી 1991માં યુક્રેનને આઝાદી મળી હતી. આ દેશની ઉત્તરપૂર્વ અને પૂર્વમાં રશિયા, ઉત્તરપશ્ચિમમાં બેલારુસ, પશ્ચિમમાં પોલેન્ડ અને સ્લોવાકિયા, દક્ષિણપશ્ચિમમાં હંગેરી, રોમાનિયા અને મોલ્ડોવા છે.

“રોમિયો જુલિયટનું વેલેન્ટાઇન”

વેલેન્ટાઇન્સ ડેની સવારે રમેશે ઘરની બહાર નીકળતાં જયાને મોટેથી કહ્યું, ‘આજે મારે ખાસ કામ છે એટલે મને ફોન કરી ડિસ્ટર્બ ના કરતી.

વાસંતી વેલેન્ટાઇન ડે નો વહાલભર્યો ટહુકો

આમ તો ઝવેરચંદ મેઘાણીએ લખેલી પંક્તિ, “ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ, “ આજના વાસંતી વેલેન્ટાઇન ડે ની ઉજવણીના યૌવન સહજ ઉન્માદભર્યા આનંદની અભિવ્યક્તિનો અવસર છે. પૂર્વમાં વાત્સ્યાયન જેવા ઋષિઓએ અને કાલિદાસ જેવા કવિઓએ આ…

આધુનિક ભારતના શિવાજી હતાં સુભાષચંદ્ર બોઝ,ત્રણસો વર્ષ પછી ઇતિહાસનું થયું પુનરાવર્તન

સુભાષચંદ્ર બોઝને આધુનિક ભારતના શિવાજી કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. કલકત્તાથી બર્લિન સુધીની નેતાજીની યાત્રા માત્ર ઐતિહાસિક જ નહોતી પણ તેમાં સસ્પેન્સ, સાહસ અને રોમાંચનો પણ સમાવેશ થતો હતો. ઈતિહાસમાં આ પ્રકારની યાત્રાનો એક જ દાખલો છે, જ્યારે શિવાજી ઔરંગઝેબના કબજામાંથી…

બિચારો શિયાળો!

ચોમાસું આવે અને પહેલો વરસાદ થાય એટલે કવિઓ ઘેલા બની કવિતા લખવા મંડે. પણ આજ કવિઓ જ્યારે શિયાળો આવે એટલે કવિતા લખવાને બદલે ગોદડું ઓઢીને સુઈ જાય છે. કવિઓ શિયાળા પર ચોમાસા જેટલા વારી નથી ગયા. અરે, જોડકણાં બને એમાં…

સંસ્મરણો : દિવસ દરમિયાન અટલ વિરુદ્ધ પ્રચાર, સાંજે તેમની સાથે ભોજન

બહુ ઓછા લોકો જાણતા હશે કે વિધાન પરિષદના અધ્યક્ષ રહી ચૂકેલા જગદીશચંદ્ર દીક્ષિત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાકી કૃષ્ણ દીક્ષિતના પુત્ર હતા. દીક્ષિત 1957 થી 1960 સુધી વિધાન પરિષદના સભ્ય હતા. તેઓ રાજ્યસભા અને લોકસભાના સભ્ય પણ હતા. બાદમાં…

સુનામીનું બીજું નામ એટલે સોમવાર !

સોમવાર એટલે મહાદેવજીનો વાર. મહાદેવજી સૌના પ્રિય ભગવાન કારણ કે એ ખુબ જલ્દી પ્રસન્ન થાય. મહાદેવજીને રીઝવવા ઘણાં લોકો શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ રાખે. અમુક આખો મહિનો ઉપવાસ રાખે. પુરુષો દાઢી ન કરે. સ્ત્રીઓમાં સોળ સોમવારનું વ્રત રાખવાનો પણ રીવાજ…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share