India

યોગી અને પીએમ મોદી યુપીમાં કેબિનેટના નામો પર “સંપૂર્ણપણે સંમત”: સૂત્રો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ યોગી આદિત્યનાથ શુક્રવારે 45 મંત્રીઓ સાથે સતત બીજી મુદત માટે યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોએ આ માહિતી આપી છે. યોગી આદિત્યનાથે શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા…

Hijab Controversy : Supreme Court એ તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો, બેન્ચે વકીલને કહ્યું- મુદ્દાને સંવેદનશીલ ન કરો

કર્ણાટક હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે હિજાબને ઈસ્લામના આવશ્યક અંગ તરીકે માન્યતા આપી નથી.

એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો, જુઓ હૃદયસ્પર્શી તસવીરો

એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન કાશ્મીરના શ્રીનગરમાં આવેલું છે. દર વર્ષે તેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ વખતે 23 માર્ચથી ટ્યૂલિપ ગાર્ડન

જગન્નાથપુરીમાં પ્રમુખસ્વામી મહારાજનું વિશિષ્ટ સન્માન અને ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’નો ઉદ્ઘોષ

શ્રી જગન્નાથપુરી સ્થિત કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સદાશિવ પરિસર, પુરીમાં ‘અક્ષર પુરુષોત્તમ દર્શન: અન્ય દર્શનો સાથે સંવાદ’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

યાસીન મલિક અને બિટ્ટા કરાટે વિરુદ્ધ ફરી કેસ ખોલવામાં આવશે, કાશ્મીર ડીજીપીએ આપ્યો આ જવાબ

દિલબાગ સિંહે કહ્યું, “અમે તમામ આતંકવાદી કેસોની તપાસ કરીશું.”જમ્મુ અને કાશ્મીરમાં હત્યાના આરોપી યાસીન મલિક અને બિટ્ટા કરાટે વિરુદ્ધ

ભગવંત માન કેજરીવાલના પગલે! ભ્રષ્ટ નેતાઓ-અધિકારીઓની ફરિયાદ માટે જારી કર્યા નંબર

સીએમ ભગવંત માને શહીદ દિવસના દિવસે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો હતો.પંજાબની નવી સરકારે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

UP: બજરંગબલીને દલિત કહેવાનો મામલો, મઉ કોર્ટે CM યોગીને નોટિસ મોકલી

બજરંગબલીને દલિત ગણાવવાના મામલામાં નવલ કિશોર શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર મઉ કોર્ટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ

કાશ્મીરને લઈને મુસ્લિમ દેશોની બેઠકમાં પાકિસ્તાન ભડક્યું, છતાં સાઉદી અને યુએઈએ આ પગલું ભર્યું

OIC કોન્ફરન્સમાં UAE, સાઉદી અરેબિયા અને હોંગકોંગના બિઝનેસ પ્રતિનિધિઓ ભારતમાં હાજર છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા રોકાણ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે.

સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, જાણો આ વખતે કેટલો વધારો થયો

દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ પેટ્રોલિયમના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેલ કંપનીઓએ મંગળવારે ફરી સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી છે.

PM મોદીએ યુક્રેન સંકટને લઈને બોરિસ જોન્સન સાથે ફોન પર વાત કરી, યુદ્ધ સમાપ્ત કરવાની અપીલનો પુન:રોચ્ચાર કર્યો

યુક્રેન મુદ્દે બોરિસ જ્હોન્સન સાથેની ટેલિફોનિક વાતચીતમાં વડાપ્રધાન મોદીએ યુદ્ધનો અંત લાવવા અને સંવાદ, કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો.

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share