India

ઘર્મસંસદમાં રાષ્ટ્રપિતાનું અપમાન, ગોડસેને નમન

દેશના અલગ અલગ રાજ્યોમાં હિંદુ ધર્મ સંસદનું આયોજન આજકાલ કરવામાં આવી રહ્યું છે. ધર્મસંસદમાં હજારોની સંખ્યામાં સાધુ સંતો પણ એકત્રિત થઇ રહ્યા છે. ધર્મગુરૂઓ ધર્મના પ્રચાર પ્રસાર માટે, ધર્મ અને આધ્યાત્મનો જન જન સુધી ફેલાવો કરવા અને ધર્મનિતીના મુળિયા વધુ…

પંજાબમાં બેઠકની વહેંચણીને લઇ અમિત શાહને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ

પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહે સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. સોમવારે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બેઠક વહેંચણીના કરારને…

ICPR દ્વારા BAPS ના પૂ.ભદ્રેશદાસ સ્વામીને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત

ICPR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલોસોફિકલ રિસર્ચ) અને BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ત્રિ-દિવસીય દાર્શનિક પરિસંવાદ તારીખ ૨૪, ૨૫, ૨૬ ડિસેમ્બરના રોજ દિલ્હી અક્ષરધામ ખાતે યોજાયો હતો. દિલ્હીના અક્ષરધામ મંદિર સંકુલમાં આયોજિત આ સંગોષ્ઠીમાં, “અક્ષર-પુરુષોત્તમદર્શનના વિવિધ આયામો” વિષય પર સંશોધન…

પિયૂષ જૈને કમિશનથી કેવી રીતે મેળવ્યાં 181 કરોડ, રૂપિયા ભરવા ટ્રકની જરૂર પડી!

કાનપુરમાં આવકવેરા વિભાગને પિયૂષ જૈનના ઘરેથી 150 કરોડ નહીં પણ 177 કરોડ રુપિયા મળ્યા છે. CBIC અને આયકર વિભાગના ઓફિસર પણ દરોડામાં મળી આવેલ કેશને જોઈને ચૌકીં ઉઠ્યા છે. કેશની ગણતરી 13 મશીનોની મદદથી સતત 36 કલાક ચાલી હતી. કાનપુરમાં…

નવા કૃષિ કાયદાનો સંકેત : અમે કૃષિ કાયદા પરત ખેંચ્યા છે પરંતુ લાંબી છલાંગ સાથે પાછા આવીશું

મોદી સરકાર કૃષિ કાયદો લાવી અને દેશના ખેડૂતો તેના વિરોધમાં આવ્યા, અને એક વર્ષથી પણ વધુ સમય સુધી કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો…ખેડૂતોની સામે સરકારે પોતાનો નિર્ણય ફેરવ્યો અને ત્રણ કૃષિ કાયદાને રદ કર્યો. ખેડૂતો આ નિર્ણયને પોતાની મોટી જીત…

પનામા પેપર્સ લીકને લઈ ઐશ્વર્યા રાય બચ્ચનની છ કલાકથી વધુ કરવામાં આવી પૂછપરછ, જાણો શું છે સમગ્ર કેસ?

બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી છે…બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દિલ્હીના લોકનાયક ભવનમાં ED સમક્ષ જવાબ આપવા રજૂ થઈ હતી..શું છે સમગ્ર કેસ એ જાણીએ. દુનિયાભરમાં બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી ગઈ છે…બોલિવૂડ…

મોદીનો મંદિરપ્રેમ : સોમનાથથી કાશીવિશ્વનાથ સુધીના મંદિરનું કરાવ્યું નવનિર્માણ

નરેન્દ્ર મોદીને હિંદુઓના નેતા તરીકે લોકો જોઈ રહ્યા છે ત્યારે તેમણે અનેક મંદિરના શિલાન્યાસ કર્યા છે અને મંદિરના અલગ અલગ મોટા પ્રોજેકટ પર હજુ કામ ચાલી રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેકટને ક્યારે અને કેવી રીતે પૂર્ણ કર્યા…

ઠંડીમાં ઠુંઠવાયું ઉત્તર ભારત, દિલ્હીમાં નોંધાયું 3.2 ડિગ્રી તાપમાન

દેશનાં ઉત્તરીય રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. આજે એટલે કે 20 ડિસેમ્બરની સવારે દિલ્હીમાં 3.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે આખો દિવસ શીતલહેર એટલે કે ઠંડા પવનો ફૂંકાશે. દિલ્હીની સાથે જ રાજસ્થાન,…

યુપીની ચૂંટણી જીતવા વિકાસના કામોની વણઝાર, ગંગા એક્સપ્રેસ વેનો PM મોદી કરશે શિલાન્યાસ

દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ. ભારતમાં વિધાનસભાની કુલ 4,121 બેઠકો છે અને તેમાં સૌથી વધુ વિધાનસભાની બેઠકો ઉત્તર પ્રદેશમાં છે. 404 વિધાનસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશ માટે કહેવાય છે કે દિલ્હી એ રાજકીય પક્ષ સર કરે…

કેપ્ટન અમરિંદરસિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની કરી જાહેરાત

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.અમરિંદર સિંહે શુક્રવારે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરી હતી. જ્યારે તેમને સીટોની વહેંચણી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share