India

લત્તા મંગેશકર કોરોના સંક્રમિત, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ

બૉલીવુડમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બૉલીવુડના પ્રખ્યાત ગાયિકા લત્તા મંગેશકર કોરોના પોઝિટિવ આવ્યા છે. 92 વર્ષીય લત્તા મંગેશકર કોરોના સંક્રમિત થયા છે અને તેમને હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લત્તા મંગેશકરની ઉંમરને ધ્યાનમાં…

રાહતના સમાચાર : માર્ચ મહિના સુધી તૈયાર થઇ જશે Omicron Vaccine

ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોખમને ધ્યાનમાં રાખીને, ઘણા દેશોમાં રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઓમિક્રોનના ચેપને રોકવાના હેતુથી તૈયાર કરવામાં આવી રહેલી રસી પર પણ કામ ચાલી રહ્યું છે. વેટરન…

રસ્તાઓની ખરાબ હાલત જણાવવા બાળકી બની રિપોર્ટર, Video Viral

કાશ્મીરની એક નાની બાળકીનો હ્રદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે શેરીઓ અને નગરોની ખરાબ હાલત બતાવીને રિપોર્ટર બની છે, આ નાની બાળકીએ પોતાના રિપોર્ટિંગથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. તેના કવરેજ માટે તેના જોરદાર વખાણ કરી…

લોન એપ્લિકેશન રિજેક્ટ થઇ તો આખે આખી બેન્ક સળગાવી દીધી, પોલીસે કરી ધરપકડ

નાની નાની બાબતો પર ગુસ્સો મોટા નુકસાનનું કારણ બને છે. કર્ણાટકના એક વ્યક્તિએ બેંકથી નારાજગી બાદ એવું પગલું ભર્યું કે તે હવે જેલની હવા ખાઈ રહ્યો છે અને સાથે જ પોલીસે તેની સામે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. કર્ણાટકના…

દેવાના બોજ તળે દબાયેલું મધ્યપ્રદેશ 2 હજાર કરોડ રૂપિયાની શંકરાચાર્યની ઉંચી પ્રતિમા સ્થાપિત કરશે

મધ્યપ્રદેશ સરકારે 2000 કરોડના ખર્ચે શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ગત સપ્તાહે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સભામાં મહામંડલેશ્વર આચાર્ય અવધેશાનંદ સહિત અનેક અગ્રણી સંતો હાજર રહ્યા હતા….

ચિંતાજનક : દિલ્લીમાં દર ચોથા સેમ્પલમાં સંક્રમણ, 19,166 કોરોનાના કેસ, સતત બીજા દિવસે 17 મૃત્યુ

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 19166 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. જ્યારે 14076 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ દરમિયાન ચેપને કારણે 17 દર્દીઓના મોત થયા છે. રવિવારે પણ વિવિધ હોસ્પિટલમાં 17 દર્દીઓના મોત થયા હતા. હવે દિલ્હીમાં દરેક ચોથા…

વડાપ્રધાન મોદીની સુરક્ષા ચૂક મામલે SC ના નિવૃત જજની કમિટી કરશે તપાસ

સુનાવણી દરમિયાન CJI એમવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કેન્દ્ર સરકારને પૂછ્યું કે, જો કેન્દ્ર કારણ નોટિસમાં બધું જ સ્વીકારી રહ્યું છે તો કોર્ટમાં આવવાનો શું અર્થ છે?

ખતરનાક બની શકે છે કોરોનાની ત્રીજી લહેર, અઠવાડિયામાં કોરોનાથી મોતનો આંકડો 54 ટકા વધ્યો

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ડરામણા આંકડા બહાર આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. જો રવિવાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો કોરોના સંક્રમણને કારણે માત્ર એક સપ્તાહ દરમિયાન દર્દીઓની સંખ્યામાં છ ગણો…

દિલ્હી પોલીસના એડિશનલ કમિશ્નર સહિત 300 પોલીસ કર્મચારીઓને કોરોના

કોવિડ-19 અને ઓમિક્રોનની ઝડપને કારણે દિલ્હીમાં દહેશતનું વાતાવરણ જોવા માટે મળી રહ્યું છે. આ દરમિયાન રાજધાનીની પોલીસ પણ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં જનસંપર્ક અધિકારી અને એડિશનલ કમિશનર ચિન્મય બિસ્વાલ સહિત દિલ્હી પોલીસના 300થી વધુ…

વિધાનસભા ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં વેક્સિન સર્ટિમાંથી PM મોદીની તસવીર હટશે

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આ બધાની વચ્ચે સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે જે…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share