India

યુપીમાં કોંગ્રેસે જાહેર કરી પહેલી ઉમેદવારોની સૂચી, મહિલાઓને આપવામાં આવ્યું પ્રાધાન્ય.

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના 125 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 50 મહિલાઓ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યાદીમાં તે મહિલાઓ અને પુરુષોને પ્રાધાન્ય આપ્યું છે, જેમણે અપમાન અને ઉત્પીડન સામે અવાજ ઉઠાવ્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે રાજનીતિનો અસલી ઉદ્દેશ્ય સેવા છે અને…

પંજાબ ચૂંટણી 2022 : AAPનો CM ચહેરો જનતા કરશે પસંદ, કેજરીવાલે ફોન નંબર જારી કરી સૂચનો માંગ્યા

આમ આદમી પાર્ટી (AAP) પંજાબ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. પંજાબની ચૂંટણીમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે તે અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. પંજાબ ચૂંટણીને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે અલગ-અલગ…

કોંગ્રેસ એકલા હાથે નહીં જીતી શકે, અમારા વિના 10 સીટ જીતવી અશક્ય : શિવસેના

ગોવા વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્ર ગઠબંધનનું પુનરાવર્તન કરવાના પ્રસ્તાવ પર કોંગ્રેસનો કોઈ જવાબ ન મળતા શિવસેના નારાજ છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે ગોવામાં રાજકીય સ્થિતિ એવી છે કે જો કોંગ્રેસ કાંઠાના રાજ્યમાં વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડે તો…

Incom tax refund : કરદાતાઓ માટે મોટા સમાચાર, 1.54 લાખ કરોડથી વધુનુ રિફંડ જારી, CBDT એ જણાવ્યું

ગુરુવારે માહિતી આપતા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ કહ્યું કે 1,54,302 કરોડ રૂપિયાથી વધુના રિફંડ જારી કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, વિભાગે 1 એપ્રિલ, 2021 થી 10 જાન્યુઆરી, 2022 સુધીમાં 1.59 કરોડથી વધુ કરદાતાઓને 1,54,302 કરોડ રૂપિયાથી વધુનું…

16 દિવસમાં કોરોના કેસમાં લગભગ 39 ગણો વધારો, 24 કલાકમાં 2.47 લાખ નવા કોરોના કેસ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કેસોમાં 27 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા એક દિવસમાં દેશમાં જબરદસ્ત ઉછાળો સાથે 2,47,417 નવા કોરોના કેસ નોંધાયા છે.

યોગી આદિત્યનાથ લડી શકે છે અયોધ્યાથી ચૂંટણી, વડાપ્રધાન મારશે અંતિમ મહોર

ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં છ નેતાઓના રાજીનામાથી ચોંકી ઉઠેલી ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથને અયોધ્યામાં મેદાનમાં ઉતારવાનું વિચારી રહી છે, પીએમ નરેન્દ્ર મોદી આ પ્રસ્તાવને અંતિમ મહોર આપશે. સુત્રો જણાવે છે કે, ભાજપ કોર ગ્રૂપની બેઠકમાં આ સંભાવના…

દેશમાં કોરોનાને કારણે 4.83 લાખ નહીં, 32 લાખ લોકોએ ગુમાવ્યા જીવ; નવા અભ્યાસમાં દાવો

11 જાન્યુઆરી 2022 સુધીમાં ભારતમાં કોરોનાના 3.59 કરોડ કેસ અને 4.84 લાખ મૃત્યુ નોંધાયા છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાથી મૃત્યુના આ સરકારી આંકડા વાસ્તવિકતા કરતા ઘણા ઓછા છે. અભ્યાસ મુજબ, કોરોના દરમિયાન 32 લાખ લોકોના…

ભારતમાં 15.8%ના વધારા સાથે 1.94 લાખ નવા કોરોના કેસ, પોઝિટિવિટી રેટ 11% ટકા

બુધવારે ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં વધારો નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન, 1,94,720 નવા COVID-19 કેસ નોંધાયા છે. મંગળવારની સરખામણીમાં આજે નવા કેસોમાં 15.8 ટકાનો વધારો થયો છે. મંગળવારે 1.68 લાખથી વધુ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા…

શું તમે વોટર આઈડી કાર્ડમાં નામ બદલવા માટે ઈચ્છી રહ્યા છો? તો આ રહી પ્રોસેસ

જો તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શિફ્ટ થઈ રહ્યા છો, તો તમારા મનમાં એક પ્રશ્ન અવશ્ય આવ્યો હશે કે જ્યાં તમે શિફ્ટ થઈ રહ્યા છો, ત્યાં મતદાર આઈડી કેવી રીતે બનાવવામાં આવશે અને તો પણ આ માટે કયા દસ્તાવેજોની જરૂર…

સપાની સાયકલ પર સવાર : UP ભાજપ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યનું રાજીનામું

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની થઇ ચુકી છે અને ઉત્તરપ્રદેશમાં રાજકીય હલચલ પણ તેજ જોવા મળી રહી છે. મંગળવારે સ્વામી પ્રસાદ મૌર્યએ કેબીનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ સ્વામી પ્રસાદ મૌર્યએ ભારતીય જનતા પાર્ટી સાથે…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share