HOI Exclusive

દૂધ અને હરિયાળી ક્રાંતિના પ્રણેતા લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ પર તેમની અજાણી વાતો

11 જાન્યુઆરી એટલે લાલ બહાદુર શાસ્ત્રીની 56મી પુણ્યતિથિ. દૂધ અને હરિયાળી ક્રાંતિના પિતા લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતની આઝાદી માટે મહાત્મા ગાંધીની સાથે અનેક રાષ્ટ્રીય ચળવળોમાં ભાગ લીધો હતો. લાલ બહાદુર શાસ્ત્રીએ દૂધનું ઉત્પાદન અને પુરવઠો વધારવા માટે શ્વેત ક્રાંતિ જેવું…

કોળી સમાજમાં કમઠાણ : કોળી સમાજમાં ભાગલા ?

રાજકારણમાં જ્ઞાતિગત સમીકરણો ખુબ મહત્વના માનવામાં છે. ગુજરાતમાં પાટીદાર, કોળી, ઠાકોર અને ક્ષત્રિય સમાજનો દબદબો હંમેશાથી રહ્યો છે તેવામાં ચૂંટણી આવતા પહેલા જ આ સમાજના સંગઠનો એકત્રિત થતા હોય છે, અને રાજકીય પક્ષો આ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરીને તેમને…

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી !

એવું કહેવાય છે કે ઇશ્વર જો કોઇને કોઇ શક્તિથી વંચિત રાખે તો તેને સરભર કરવા બીજી શક્તિઓથી સભર બનાવે છે. પ્રજ્ઞાચક્ષુઓના કિસ્સામાં પણ એમ જ છે ને. ઇશ્વરે તેમને દ્રષ્ટિ નથી આપી પણ સામે અનેક બીજી શક્તિઓથી તેમને સમૃધ્ધ બનાવ્યા…

અલવિદા 2021 : બાળકો સાથે બાળક બન્યા તો ક્યાંક ધીર ગંભીર થતાં પણ નજરે પડ્યા PM મોદી

વર્ષ 2021 પૂરું થવા જઈ રહ્યું છે અને નવું વર્ષ 2022 શરુ થવાને ગણતરીના કલાકો છે. ભારત માટે વર્ષ 2021 અનેક દુઃખ અને ઘણી ખુશીઓ આપતું ગયું. કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હોસ્પિટલોમાં દવાઓ…

સરકારનો વિરોધ ‘આપ’ને પડ્યો ભારે !

ગૌણસેવા પસંદગી મંડળ દ્રારા આયોજીત હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ વિવાદ ગરમાતો જઇ રહ્યો હતો. પેપર લીક કાંડના પડઘા વિદ્યાર્થીઓથી લઇને રાજકીય પક્ષો પર પડ્યો તે આપણે છેલ્લા દિવસોના ઘટનાક્રમમાં જોઇ ચુક્યા છીએ.સમગ્ર માનવો ગરમાયા બાદ, ૨૦ ડિસેમ્બરના રોજ…

ચૂંટણી આવતા જ ફરી ધર્મ ‘ખતરા’માં !

દેશના કોઇપણ ખૂણે ચૂંટણી હોય એટલે ત્યાંના વાતાવરણમાં હંમેશા પરિવર્તન આવતુ આપણે જોતા હોઇએ છીએ. વાતાવરણ પલટાય છે પણ એ વાતાવરણ પલટાય છે રાજકીય ક્ષેત્રે. રાજકીય પક્ષોના વાણી, વર્તન અને વિચાર ચૂંટણી આવતા જ પલટાઇ જાય છે.દેશમાં હવે પાંચ રાજ્યોની…

ઉત્તરપ્રદેશ ચૂંટણીના ધમધમાટ વચ્ચે સમજીએ જ્ઞાતિના સમીકરણને!

ઉત્તર પ્રદેશની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુક્યું છે, અને રાજકીય પક્ષોએ ઉત્તર પ્રદેશને કબજે કરવા માટે કવાયત પણ તેજ કરી દીધી છે. આમ પણ ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે જેના માટે કહેવામાં આવે છે કે જે યુપીની જનતાના…

અજાત શત્રુ અટલજી : સિર્ફ નામ હી કાફી હૈ !

શનિવારે ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 97મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924ના રોજ થયો હતો. 2014 થી વાજપેયીની જન્મજયંતિ દર વર્ષે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્રણ વખત દેશના વડાપ્રધાન રહેવા ઉપરાંત…

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટેબલનું નિશાન રાખવાથી શા માટે થયો પરાજય?

દાહોદના ગરબાડા તાલુકાના સાહડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી…તેમાં ચાર ઉમેદવારએ ઉમેદવારી નોંધાવી હતી..તેમાંથી એક ઉમેદવારનું નિશાન ટેબલ હતુ અને ટેબલના કારણે તેમને વરવો અનુભવ થયો અને પરાજય પણ થયો છે…શું છે સમગ્ર મામલો આવો જાણીએ. ગરબાડા તાલુકાના સાહડામાં ગ્રામ…

આગવી ઓળખ અલંગમાં, ઓળખનો પ્રશ્ન!

ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જહાજ ભાંગવાનું કામ કરતી અનેક કંપનીઓ છે ત્યારે અહીં કામ કરતા મજૂરો પાસે ઓળખનો કોઈ પૂરાવો ન હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય છે. આખરે આ કામદારો ક્યાથી આવ્યા છે…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share