Parth Sharma

HoI Exclusive : અમદાવાદમાં બની રહેલાં દેશના સૌથી મોટા 92 મીટર લાંબા ખોખરા રેલવે ઓવર બ્રિજના Exclusive Photos

ખોખરા રેલવે ઓવરબ્રિજ આગામી મે -જુન માસમાં બનીને તૈયાર થઇ જશે તેવો દાવો પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના ડીઆરએમ દ્વારા

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસને ગાંધીનગર અક્ષરધામની મુલાકાત લઈ દિવ્યતા અનુભવી

માનનીય પ્રધાનમંત્રીએ અક્ષરધામ સંકુલના મુખ્ય મંદિર તરફ પ્રયાણ કર્યું ત્યારે માર્ગમાં ભારતીય પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ બાળકોએ ભારતીય અને બ્રિટિશ રાષ્ટ્રધ્વજને

ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “નાયિકા દેવી : The Warrior Queen “નું ટ્રેલર થયું લૉન્ચ

“નાયિકા દેવી!” ભારતીય ઈતિહાસનો એવો અધ્યાય જે લાખો અન્ય ઐતિહાસિક ઘટનાઓ અને સમ્રાટોના ઢગલાબંધ શોર્ય વચ્ચે નજરઅંદાજ થઈ ગયો

દાહોદમાં PM નરેન્દ્ર મોદીએ 22 હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

વડાપ્રધાન મોદીએ બુધવારે 22 હજાર કરોડનાં વિકાસ યોજનાઓનાં ઉદ્ધાટન અને શિલાન્યાસ પ્રસંગે દાહોદમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ

પ્રધાનમંત્રીએ જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ (GCTM)નું ભૂમિપૂજન મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ જગન્નાથ અને WHOના વડા ડૉ. ટેડરોસ એધનોમ ની વિશેષ ઉપસ્થિતમાં કર્યુ હતું.

દિલ્હી અક્ષરધામ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી

તારીખ 18 એપ્રિલ 2022 ના રોજ રાજધાની દિલ્હી અક્ષરધામના સર્જક પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો.

World Heritage પર નિહાળો World Heritage City Amdavad ની અદ્ભૂત તસવીરો

આજે ‘વર્લ્ડ હેરિટેજ ડે’ છે. દેશ અને વિશ્વમાં સંસ્કૃતિ અને વારસાને પ્રોત્સાહિત કરવા અને જાળવવા માટે દર વર્ષે 18 એપ્રિલે વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવે છે

World Heritage Day પર સરકારનો મહત્વનો નિર્ણય, મકર સંક્રાંતિ, હોળી સહિત 21 તહેવારોમાં આ સ્થળોએ નહીં ખર્ચવા પડે રૂપિયા

આજે વિશ્વભરમાં વિશ્વ ધરોહર દિવસની ઉજવણી થઈ રહી છે. દુનિયાની પસંદગીની ધરોહરોના સ્વર્ણિમ ઈતિહાસ અને નિર્માણને જાળવી રાખવા માટે

RBI એ દેશભરની બેંકો ખોલવાનો સમય બદલ્યો, સોમવારે 9 વાગ્યાથી કામકાજ શરૂ થશે

RBI એ 18 એપ્રિલ, 2022થી બેંકોના ખુલવાનો સમય બદલ્યો છે. હવે બેંકો સવારે 9 વાગ્યે ખુલશે, પરંતુ તેમનો બંધ થવાનો સમય એક જ રહેશે.

દિલ્હી: અકબરુદ્દીન ઓવૈસીએ સરઘસમાં હથિયારો લહેરાવનારાઓને ભગવા આતંકવાદી કહ્યા, ધરપકડની માંગ કરી

અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીને જહાંગીરપુરીમાં થયેલી હિંસા પર કહ્યું કે જુલૂસમાં મસ્જિદની સામે હથિયારો સાથે ડાન્સ કર્યો હતો.

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share