harmonyofindia

અજાત શત્રુ અટલજી : સિર્ફ નામ હી કાફી હૈ !

શનિવારે ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 97મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924ના રોજ થયો હતો. 2014 થી વાજપેયીની જન્મજયંતિ દર વર્ષે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્રણ વખત દેશના વડાપ્રધાન રહેવા ઉપરાંત…

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટેબલનું નિશાન રાખવાથી શા માટે થયો પરાજય?

દાહોદના ગરબાડા તાલુકાના સાહડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી…તેમાં ચાર ઉમેદવારએ ઉમેદવારી નોંધાવી હતી..તેમાંથી એક ઉમેદવારનું નિશાન ટેબલ હતુ અને ટેબલના કારણે તેમને વરવો અનુભવ થયો અને પરાજય પણ થયો છે…શું છે સમગ્ર મામલો આવો જાણીએ. ગરબાડા તાલુકાના સાહડામાં ગ્રામ…

રાજ્યમાં કોરોનાના વધતાં સંક્રમણને પગલે કરફયૂ સમયમાં થયો ફેરફાર!

રાજ્યમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી છે અને પહેલી લહેરના સમયે જેમ ચિંતા વધતી હતી તેવી જ સ્થિતીમાં ફરીએકવાર આવી ગયા હોઇએ તેમ લાગી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો જે આંક સામે આવ્યો છે તેણે તંત્રની ચિંતામાં વધારો કર્યો…

આગવી ઓળખ અલંગમાં, ઓળખનો પ્રશ્ન!

ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જહાજ ભાંગવાનું કામ કરતી અનેક કંપનીઓ છે ત્યારે અહીં કામ કરતા મજૂરો પાસે ઓળખનો કોઈ પૂરાવો ન હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય છે. આખરે આ કામદારો ક્યાથી આવ્યા છે…

સત્તાના ‘સરદાર’ ??

ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પીનર હરભજન સિંહે આજે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. હરભજન સિંહ 23 વર્ષ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમ્યા અને 2 વર્લ્ડ કપ જીતવાવાળી ટીમના સભ્ય પણ રહ્યા છે. ભારત 2007 માં ટી-20 અને…

23મી ડિસેમ્બરે કેમ મનાવવામાં છે કિસાન દિવસ? , જાણો શું છે ઈતિહાસ

આપણા દેશની આવકનો સૌથી મોટો સ્ત્રોત ખેતી છે, ખેતી અને ખેતી કરતા ખેડૂતો આપણા દેશનું મહત્વપૂર્ણ, અનિવાર્ય અને અભિન્ન અંગ છે. આજે પણ આપણા દેશમાં અડધાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ભારતમાં કૃષિએ વિકાસના અનેક આયામો જોયા છે. પરંપરાગત…

ભુપેન્દ્ર પટેલની સરકાર એટલે ત્વરિત નિર્ણય કરનારી, આક્ષેપ વગરની, સ્વચ્છ છબી ધરાવનારી અને જનતાનો વટ રાખનારી સરકાર !

તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ અનેક નામોની અટકળો વહેતી થઇ હતી કે ગુજરાતનો તાજ કોના શીરે જશે? ધારાસભ્ય દળની બેઠકમાં છેલ્લે બેઠેલા વ્યક્તિને ખબર નહોતી કે હું મુખ્યમંત્રી બનીશ અને તમામ અટકળોની વચ્ચે કઈક નવું જ નામ લોકોની વચ્ચે…

પનામા પેપર્સ લીકને લઈ ઐશ્વર્યા રાય બચ્ચનની છ કલાકથી વધુ કરવામાં આવી પૂછપરછ, જાણો શું છે સમગ્ર કેસ?

બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી છે…બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દિલ્હીના લોકનાયક ભવનમાં ED સમક્ષ જવાબ આપવા રજૂ થઈ હતી..શું છે સમગ્ર કેસ એ જાણીએ. દુનિયાભરમાં બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી ગઈ છે…બોલિવૂડ…

શું રાજકારણ લેશે પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દાનો ભોગ?

આજે ફરી એકવાર ગુજરાતની જનતાએ કથળતી જતી રાજનીતિ અને રાજનીતિના સ્તરને પોતાની નજરે જોઇ છે. સભ્યતા, સંસ્કૃતિ, શાલીનતા અને સુરક્ષીતતાની મિસાલ ગણાતા ગુજરાતમાં આજે રાજકીય પક્ષોએ જે રીતનું વર્તન ગુજરાતની જનતા સમક્ષ પ્રદર્શિત કર્યું છે તે ગુજરાત અને ગુજરાતીઓની નજરો…

મોદીનો મંદિરપ્રેમ : સોમનાથથી કાશીવિશ્વનાથ સુધીના મંદિરનું કરાવ્યું નવનિર્માણ

નરેન્દ્ર મોદીને હિંદુઓના નેતા તરીકે લોકો જોઈ રહ્યા છે ત્યારે તેમણે અનેક મંદિરના શિલાન્યાસ કર્યા છે અને મંદિરના અલગ અલગ મોટા પ્રોજેકટ પર હજુ કામ ચાલી રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેકટને ક્યારે અને કેવી રીતે પૂર્ણ કર્યા…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share