Jayrajsinh Parmar Exclusive Interview
HOI Exclusive Main

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ Jayrajsinh Parmar નો પહેલો Exclusive Interview

સતત 37 વર્ષ સુધી એક જ પક્ષ અને તેની વિચારધારા સાથે સંકળાયા બાદ ગુજરાત કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને સ્પષ્ટ વકતા એવા જયરાજસિંહ પરમારે પક્ષની સિસ્ટમની કંટાળીને રાજીનામું આપી દીધું છે. જયરાજસિંહે રાજીનામું આપ્યા બાદ Harmony of India સાથે Exclusive વાત કરી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share