સતત 37 વર્ષ સુધી એક જ પક્ષ અને તેની વિચારધારા સાથે સંકળાયા બાદ ગુજરાત કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને સ્પષ્ટ વકતા એવા જયરાજસિંહ પરમારે પક્ષની સિસ્ટમની કંટાળીને રાજીનામું આપી દીધું છે. જયરાજસિંહે રાજીનામું આપ્યા બાદ Harmony of India સાથે Exclusive વાત કરી હતી.