પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે PM મોદીનો આભાર વ્યક્ત કર્યો, શાંતિપૂર્ણ સંબંધો પર ભાર મૂક્યો
પાકિસ્તાનના નવનિયુક્ત વડા પ્રધાન શેહબાઝ શરીફે મંગળવારે તેમના ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તેમનો દેશ ભારત સાથે શાંતિપૂર્ણ અને સહકારી સંબંધો ઈચ્છે છે. શાહબાઝ શરીફે જોકે ભારપૂર્વક જણાવ્યું હતું કે…
PM બનતાની સાથે જ શાહબાઝ શરીફે આલાપ્યો કાશ્મીર રાગ, કહ્યું- ભારત સાથે સારા સંબંધો ઈચ્છી રહ્યા છીએ પરંતુ…
શાહબાઝ શરીફે, પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછીના તેમના પ્રથમ ભાષણમાં, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો.
Ration Card : સરકારી દુકાનોમાંથી રાશન લેવા માટે બદલાઈ રહ્યા છે નિયમો, જાણો નવી જોગવાઈઓ
રેશનકાર્ડના લાભાર્થીઓ માટે એક મહત્વના સમાચાર છે. સરકારે મફત રાશનની મુદત લંબાવી છે. દરમિયાન, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ રાશન કાર્ડના નિયમોમાં
રામનવમી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં : હિંમતનગર અને આણંદમાં પથ્થરમારો, ટીયર ગેસના સેલ છોડાયા
ગુજરાતમાં શાંતિના દુશ્મનો ફરીથી એક્ટિવ થયા છે અને રાજયની શાંતિનો ડહોળવાના પ્રયાસ કરી રહ્યા છે. હિંમતનગર (Himmatnagar)માં રામ નવમી
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, જાણો કેવું લાગશે નવું રેલવે સ્ટેશન
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને નવો લુક આપવા માટે એક ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેનું એક બેઠક કરી પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
જેની ઠુંમરે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો
જેની વિરજીભાઈ ઠુંમરે શનિવારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને AICC રાજ્ય પ્રભારી રઘુ શર્માની હાજરીમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ (GPMC) ના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
ઈમરાન ખાન આઉટ, શાહબાઝ બનશે નવા PM; જાણો પાકિસ્તાનની રાજકીય ઉથલપાથલ વિશે 10 મોટી વાતો
પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. પાકિસ્તાની સંસદમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું.
કોરોના મહામારીની સમાપ્તિ એ હજુ ઘણી જ દૂર : WHO
કોરોના વાયરસ હજુ ખતમ થયો નથી. આ વાયરસ દર ચાર મહિને એક નવા વેરિએન્ટના રૂપમાં આવી જાય છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિઓ ગુટેરેસ(Antonio Guterres) ફરી ચેતવણી આપી છે. એમણે કહ્યું-મહામારી હજુ ખતમ થઇ નથી કારણ કે દુનિયાભરમાં રોજ…
પુરુષે સમલૈંગિકતા છુપાવીને લગ્ન કર્યા, હનીમૂન પર મેલ પાર્ટનરને સાથે લઇ ગયો, જાણો પછી શું થયું?
થાણે સેશન્સ કોર્ટે 5 એપ્રિલે નવી મુંબઈના એક પુરુષ (32)ની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી કારણ કે તેણી સમલૈંગિક હોવાનું છુપાવીને તેની પત્ની સાથે છેતરપિંડી કરી હતી. આ વ્યક્તિ પર તેની પત્નીને પ્રભાવિત કરવા માટે નકલી જોબ લેટર બતાવવાનો…
શસ્ત્રોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ પગલું, હવે ભારત વિદેશથી 101 પ્રકારના સૈન્ય હથિયારો નહીં ખરીદે
હથિયારોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક પગલું ભરતા, ભારતે આવા 101 હથિયારોની યાદી બહાર પાડી છે, જે વિદેશથી આયાત કરવામાં આવશે નહીં.