ઉર્ફી જાવેદે બોલ્ડનેસની હદ વટાવી, માત્ર શરીર પર ફૂલો ચોંટાડ્યા
ઉર્ફી જાવેદની વાત આવે ત્યારે કંઈક નવું જ હોય. સ્વાભાવિક રીતે ઉર્ફી ડ્રેસ સેન્શને લઈને અનેક વખત ટ્રોલર્સના નિશાને રહે છે, આ
Man Ki Baat : રોજના 20,000 કરોડના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, દેશમાં ઈમાનદારીનું વાતાવરણ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 24 એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને સંબોધિત કર્યો હતો. આ માસિક રેડિયો કાર્યક્રમનો આ 88મો એપિસોડ
કોંગ્રેસમાં જોડાવવાની તીવ્ર ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલે આપ્યું મહત્વનું નિવેદન
ગજરાતના રાજકારણમાં હાલ એક પ્રશ્નની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે, અને એ પ્રશ્ન છે, નરેશ પટેલ (NARESH PATEL) ક્યાં પક્ષમાં જોડાશે?
We squad દ્વારા We-Maa Awards નું આયોજન,નવથી વધારે મહિલાઓને આપવામાં આવશે એવોર્ડ
“મા કભી રિટાયર નહીં હોતી”ના શાનદાર કોન્સેપ્ટ સાથે, વેસ્કવોડ ટીમે 2022માં WE-MAA પુરસ્કારોની તેણીની 1લી સીઝનની શરૂઆત કરી છે.
HoI Exclusive : અમદાવાદમાં બની રહેલાં દેશના સૌથી મોટા 92 મીટર લાંબા ખોખરા રેલવે ઓવર બ્રિજના Exclusive Photos
ખોખરા રેલવે ઓવરબ્રિજ આગામી મે -જુન માસમાં બનીને તૈયાર થઇ જશે તેવો દાવો પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના ડીઆરએમ દ્વારા
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસને ગાંધીનગર અક્ષરધામની મુલાકાત લઈ દિવ્યતા અનુભવી
માનનીય પ્રધાનમંત્રીએ અક્ષરધામ સંકુલના મુખ્ય મંદિર તરફ પ્રયાણ કર્યું ત્યારે માર્ગમાં ભારતીય પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ બાળકોએ ભારતીય અને બ્રિટિશ રાષ્ટ્રધ્વજને
ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “નાયિકા દેવી : The Warrior Queen “નું ટ્રેલર થયું લૉન્ચ
“નાયિકા દેવી!” ભારતીય ઈતિહાસનો એવો અધ્યાય જે લાખો અન્ય ઐતિહાસિક ઘટનાઓ અને સમ્રાટોના ઢગલાબંધ શોર્ય વચ્ચે નજરઅંદાજ થઈ ગયો
દાહોદમાં PM નરેન્દ્ર મોદીએ 22 હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
વડાપ્રધાન મોદીએ બુધવારે 22 હજાર કરોડનાં વિકાસ યોજનાઓનાં ઉદ્ધાટન અને શિલાન્યાસ પ્રસંગે દાહોદમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ
પ્રધાનમંત્રીએ જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ (GCTM)નું ભૂમિપૂજન મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ જગન્નાથ અને WHOના વડા ડૉ. ટેડરોસ એધનોમ ની વિશેષ ઉપસ્થિતમાં કર્યુ હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત મિશન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. સોમવારે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.