દિલ્હી: અકબરુદ્દીન ઓવૈસીએ સરઘસમાં હથિયારો લહેરાવનારાઓને ભગવા આતંકવાદી કહ્યા, ધરપકડની માંગ કરી
અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીને જહાંગીરપુરીમાં થયેલી હિંસા પર કહ્યું કે જુલૂસમાં મસ્જિદની સામે હથિયારો સાથે ડાન્સ કર્યો હતો.
કોંગ્રેસ સામે નારાજગી દર્શાવ્યા બાદ હાર્દિક પટેલને હાઈકમાન્ડનું તેડું
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. મીડિયામાં કોંગ્રેસની નિર્ણયશક્તિ અંગે કરેલા નિવેદન બાદ તેડું આવ્યું છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મોટી જાહેરાત : “યુવા નવનિર્માણ સેના” નામના સંગઠનની કરી જાહેરાત
જેલમાંથી જામીન પર છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીજા જ દિવસે એક મોટી જાહેરાત કરી છે. યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે
UK PM બોરિસ જ્હોનસન ગુજરાત આવશે, મોટી જાહેરાત કરે તેવી શક્યતા
બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જ્હોનસન 21 એપ્રિલે ભારત યાત્રા પર આવી રહ્યા છે. તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. PM જ્હોનસનની યાત્રા અમદાવાદમાંથી શરૂ થવાની છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 1150 નવા કોરોનાના કેસ, 4 મોત, 11000થી વધુ સક્રિય કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા શુભેચ્છા મુલાકાત
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસાદિક પુષ્પહારથી PM નરેન્દ્ર મોદીને સન્માન્યા હતા. આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા covid-19ના…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 20મી એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી…
આલિયા ભટ્ટ-રણબીર કપૂરના ઘરે શગુન લેવા પહોંચ્યા કિન્નરો, VIDEOમાં ડાન્સ કરતા જોવા મળ્યા
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન બાદ કિન્નર કપલના ઘરે પહોંચ્યા હતા. તેઓ લગ્નનું ઉમદા કારણ લેવા અને આશીર્વાદ લેવા દંપતી પાસે પહોંચ્યા હતા.
Hanuman Jayanti 2022 : હનુમાન જયંતિ પર 7 અશુભ કાર્યો ન કરવા જોઈએ, મહિલાઓએ પણ ન કરવી જોઈએ આ એક ભૂલ
હનુમાન ખૂબ જ દયાળુ અને શક્તિશાળી છે અને તેમની થોડી કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરાઇ શકે છે. જ્યાં બજરંગબલી દયાળુ બને છે ત્યાં સંપત્તિનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી. પરંતુ તેમની પૂજામાં થોડી ભૂલ મોટી પરેશાનીઓને આમંત્રણ આપી શકે છે….
ભૂજનાં લોકો નવું ભાગ્ય લખી રહ્યાં છે : વડાપ્રધાન મોદી ; કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન
ભૂકંપના કારણે થયેલી તબાહીને પાછળ છોડીને ભુજ અને કચ્છના લોકો હવે પોતાની મહેનતથી પ્રદેશ માટે નવું નસીબ લખી રહ્યા છે.