ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “નાયિકા દેવી : The Warrior Queen “નું ટ્રેલર થયું લૉન્ચ
“નાયિકા દેવી!” ભારતીય ઈતિહાસનો એવો અધ્યાય જે લાખો અન્ય ઐતિહાસિક ઘટનાઓ અને સમ્રાટોના ઢગલાબંધ શોર્ય વચ્ચે નજરઅંદાજ થઈ ગયો
દાહોદમાં PM નરેન્દ્ર મોદીએ 22 હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
વડાપ્રધાન મોદીએ બુધવારે 22 હજાર કરોડનાં વિકાસ યોજનાઓનાં ઉદ્ધાટન અને શિલાન્યાસ પ્રસંગે દાહોદમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ
પ્રધાનમંત્રીએ જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ (GCTM)નું ભૂમિપૂજન મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ જગન્નાથ અને WHOના વડા ડૉ. ટેડરોસ એધનોમ ની વિશેષ ઉપસ્થિતમાં કર્યુ હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત મિશન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. સોમવારે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
દિલ્હી અક્ષરધામ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી
તારીખ 18 એપ્રિલ 2022 ના રોજ રાજધાની દિલ્હી અક્ષરધામના સર્જક પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો.
World Heritage પર નિહાળો World Heritage City Amdavad ની અદ્ભૂત તસવીરો
આજે ‘વર્લ્ડ હેરિટેજ ડે’ છે. દેશ અને વિશ્વમાં સંસ્કૃતિ અને વારસાને પ્રોત્સાહિત કરવા અને જાળવવા માટે દર વર્ષે 18 એપ્રિલે વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવે છે
World Heritage Day પર સરકારનો મહત્વનો નિર્ણય, મકર સંક્રાંતિ, હોળી સહિત 21 તહેવારોમાં આ સ્થળોએ નહીં ખર્ચવા પડે રૂપિયા
આજે વિશ્વભરમાં વિશ્વ ધરોહર દિવસની ઉજવણી થઈ રહી છે. દુનિયાની પસંદગીની ધરોહરોના સ્વર્ણિમ ઈતિહાસ અને નિર્માણને જાળવી રાખવા માટે
RBI એ દેશભરની બેંકો ખોલવાનો સમય બદલ્યો, સોમવારે 9 વાગ્યાથી કામકાજ શરૂ થશે
RBI એ 18 એપ્રિલ, 2022થી બેંકોના ખુલવાનો સમય બદલ્યો છે. હવે બેંકો સવારે 9 વાગ્યે ખુલશે, પરંતુ તેમનો બંધ થવાનો સમય એક જ રહેશે.
રીવાઃ 14 મહિનાની યશસ્વીએ આ પરાક્રમ કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, બન્યો સૌથી નાની ઉંમરનો ‘ગુગલ બોય’
મધ્યપ્રદેશના રીવાના યશસ્વીએ માત્ર 3 મિનિટમાં 26 દેશોના ધ્વજને ઓળખીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ યશસ્વી દેશની સૌથી નાની વયની પ્રથમ
બિહાર: બોચનની હાર, NDAમાં હંગામો, JDU બિડ – નીતીશને નિશાન બનાવવાના પરિણામો ભાજપ ભોગવી રહી છે
બોચન પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ સાથી પક્ષ એટલે કે જેડીયુના નેતાઓ અવાજ ઉઠાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુ અંદરથી ખૂબ ખુશ છે.