કોંગ્રેસના ચાણક્ય નહીં બને પ્રશાંત કિશોર, પાર્ટીમાં જોડાવવાના આમંત્રણનો કર્યો અસ્વીકાર
રાજકીય સલાહકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત ભાજપ, બૂથ લેવલ સુધી કાર્યકર્તાને મજબૂત કરવાની રણનીતિ
લોકસભા ચૂંટણીમાં બે વર્ષથી વધુ સમય બાકી છે અને ભાજપે 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ભાજપ બૂથ લેવલ સુધી તૈયારી કરી રહ્યું છે.
Twitter ખરીદવાનું Elon Musk નું સપનું સાકાર, 43 અરબ ડોલરની ઓફરને બોર્ડ દ્વારા મંજૂરી
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કનું Twitter ખરીદવાનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. ટેસ્લાના સીઇઓએ અમેરિકન માઇક્રોબ્લોગિંગ સાઇટને $43 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી.
રાજ્યમાં પ્રથમ વખત મલ્ટીપ્લેક્ષના વિશાળ પડદે મન કી બાતનું સાંસ્કૃતિક સેલ, ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ ખાતે સૌ પ્રથમ વખત સાંસ્કૃતિક સેલ ગુજરાત પ્રદેશના માર્ગદર્શનથી સાંસ્કૃતિક સેલ કર્ણાવતી મહાનગર દ્વારા મલ્ટીપ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અનેક કલાકારો આ પ્રસંગે જોડાયા હતાં.
ઉર્ફી જાવેદે બોલ્ડનેસની હદ વટાવી, માત્ર શરીર પર ફૂલો ચોંટાડ્યા
ઉર્ફી જાવેદની વાત આવે ત્યારે કંઈક નવું જ હોય. સ્વાભાવિક રીતે ઉર્ફી ડ્રેસ સેન્શને લઈને અનેક વખત ટ્રોલર્સના નિશાને રહે છે, આ
Man Ki Baat : રોજના 20,000 કરોડના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, દેશમાં ઈમાનદારીનું વાતાવરણ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 24 એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને સંબોધિત કર્યો હતો. આ માસિક રેડિયો કાર્યક્રમનો આ 88મો એપિસોડ
કોંગ્રેસમાં જોડાવવાની તીવ્ર ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલે આપ્યું મહત્વનું નિવેદન
ગજરાતના રાજકારણમાં હાલ એક પ્રશ્નની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે, અને એ પ્રશ્ન છે, નરેશ પટેલ (NARESH PATEL) ક્યાં પક્ષમાં જોડાશે?
We squad દ્વારા We-Maa Awards નું આયોજન,નવથી વધારે મહિલાઓને આપવામાં આવશે એવોર્ડ
“મા કભી રિટાયર નહીં હોતી”ના શાનદાર કોન્સેપ્ટ સાથે, વેસ્કવોડ ટીમે 2022માં WE-MAA પુરસ્કારોની તેણીની 1લી સીઝનની શરૂઆત કરી છે.
HoI Exclusive : અમદાવાદમાં બની રહેલાં દેશના સૌથી મોટા 92 મીટર લાંબા ખોખરા રેલવે ઓવર બ્રિજના Exclusive Photos
ખોખરા રેલવે ઓવરબ્રિજ આગામી મે -જુન માસમાં બનીને તૈયાર થઇ જશે તેવો દાવો પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના ડીઆરએમ દ્વારા
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસને ગાંધીનગર અક્ષરધામની મુલાકાત લઈ દિવ્યતા અનુભવી
માનનીય પ્રધાનમંત્રીએ અક્ષરધામ સંકુલના મુખ્ય મંદિર તરફ પ્રયાણ કર્યું ત્યારે માર્ગમાં ભારતીય પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ બાળકોએ ભારતીય અને બ્રિટિશ રાષ્ટ્રધ્વજને