વજન અને પેટ ઘટાડવું છે તો લંચ અથવા ડીનરમાં ખાઓ ઘી-ભાત,જાણો તેના ફાયદા
ચોખા અને દેશી ઘીનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી પાચન બરાબર રહે છે, કબજિયાતની સમસ્યા થતી નથી. ઘીના સેવનથી શરીરમાં રહેલી ગંદકી પણ સરળતાથી દૂર થઈ જાય છે.
બારાબંકીમાં પીએમ મોદીએ કહ્યું- પરિવારવાદીઓએ, ઉત્તર પ્રદેશ સાથે ન્યાય કર્યો છે અને ન તો તેઓ કરી શકશે.
2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન બારાબંકીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ હતી. જે બાદ ભાજપને અહીં છમાંથી પાંચ બેઠકો મળી હતી.
ભારતમાંથી 2500 મેટ્રિક ટન ઘઉંનો પહેલો જથ્થો અફઘાનિસ્તાન માટે રવાના
સમારોહમાં હાજર રહેલા અફઘાન રાજદૂતે ગંભીર ખોરાકની સમસ્યાનો સામનો કરી રહેલા અફઘાનીઓને મદદ કરવા બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોરોના વાયરસની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તેની તપાસ રોકવા માટે ચીને હવે આ ચાલ ચાલી છે
સ્વાભાવિક છે કે આ વૈશ્વિક મહામારીથી ત્રસ્ત સમગ્ર વિશ્વ આ મામલે ચીનની તપાસ ઈચ્છે છે. ચીને હંમેશા આ મુદ્દાને વાળવાનો પ્રયાસ કર્યો છે.
પુતિન પાસે 43 વિમાનો, 7000 કાર અને સોનાના ટોયલેટ ; સંપત્તિમાં એલોન મસ્ક કરતાં આગળ છે રશિયન પ્રમુખ!
69 વર્ષીય પુતિન વૈભવી જીવન જીવે છે. અનેક લોકો કહે છે કે તેઓ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. ‘સૌથી અમીર’ કોણ છે તે જાણી શકાયું નથી,
યુપી ચૂંટણીનો ચોથો તબક્કો: દરેક બટન દબાવવાથી ભાજપની જ સ્લીપ નીકળી
લખીમપુર ખેરીના એક બૂથ પર EVMના દરેક બટન પર બીજેપીની સ્લિપ આવી રહી છે, ત્યારબાદ લગભગ બે કલાક સુધી ત્યાં વોટિંગ અટકાવી દેવામાં આવ્યું.
Rajasthan Budget : CM ગેહલોતે જૂની પેન્શન સ્કીમ ફરી શરૂ કરી, જાણો બજેટની મોટી વાતો
મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. તેમણે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરી છે.
વિશ્વની નજર ભારતના આગામી પગલા પર, અમેરિકાને સમર્થન જોઈએ છે, પરંતુ રશિયાએ સાથ નિભાવવાની કરી અપીલ
અમેરિકા ઈચ્છે છે કે યુક્રેન મુદ્દે ભારત તેની પડખે ઊભું રહે, પરંતુ રશિયાએ ભારત સાથેની તેની જૂની મિત્રતાનો ઉલ્લેખ કર્યો છે.
ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષાની તારીખ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટે પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
ઘણા ભારતીયોની PAN માહિતી થઇ લીક, લોકોના નામે લોન લેવાઇ, સની લિયોન સાથે પણ છેતરપિંડી થઈ
અભિનેત્રી સની લિયોન, પત્રકાર આદિત્ય કાલરાએ ટ્વિટર પર તેમના નામે આવી બિનહિસાબી લોન વિશે માહિતી શેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું