Month: December 2021

આ શિયાળે ઘરે બનાવો લીલી હળદરનું શાક !

શિયાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં લીલી હળદરની લારીઓ દેખાવાની શરુ થઇ જાય છે. બજારમાં બે પ્રકારની હળદર “પીળા” અને “સફેદ” રંગની જોવા માટે મળે છે. હળદરના ફાયદા અનેક છે. હળદર શરીરમા રહેલી બિમારીઓને જડમૂળમાંથી દૂર કરે છે. હળદર માત્ર…

ઘર્મસંસદમાં રાષ્ટ્રપિતાનું અપમાન, ગોડસેને નમન

દેશના અલગ અલગ રાજ્યોમાં હિંદુ ધર્મ સંસદનું આયોજન આજકાલ કરવામાં આવી રહ્યું છે. ધર્મસંસદમાં હજારોની સંખ્યામાં સાધુ સંતો પણ એકત્રિત થઇ રહ્યા છે. ધર્મગુરૂઓ ધર્મના પ્રચાર પ્રસાર માટે, ધર્મ અને આધ્યાત્મનો જન જન સુધી ફેલાવો કરવા અને ધર્મનિતીના મુળિયા વધુ…

સુનામીનું બીજું નામ એટલે સોમવાર !

સોમવાર એટલે મહાદેવજીનો વાર. મહાદેવજી સૌના પ્રિય ભગવાન કારણ કે એ ખુબ જલ્દી પ્રસન્ન થાય. મહાદેવજીને રીઝવવા ઘણાં લોકો શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ રાખે. અમુક આખો મહિનો ઉપવાસ રાખે. પુરુષો દાઢી ન કરે. સ્ત્રીઓમાં સોળ સોમવારનું વ્રત રાખવાનો પણ રીવાજ…

વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2022 પૂર્વે પાંચમી કડીના અંતે 96 MoU કરવામાં આવ્યાં

વાયબ્રન્ટ સમિટની આગામી 10 મી એડીશનના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ઉદ્યોગ વિભાગે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટેના MOU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે.  આ સોમવારે તદઅનુસાર પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે પાંચમી કડીમાં…

પંજાબમાં બેઠકની વહેંચણીને લઇ અમિત શાહને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ

પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહે સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. સોમવારે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બેઠક વહેંચણીના કરારને…

પૂર્વ ઉર્જા મંત્રીએ કોરોના નિયમો નેવે મૂકીને કરાવ્યું રાત્રિ ક્રિકેટનું આયોજન, વિડીયો થયો વાયરલ

રાજ્યમાં સતત કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના કેસ વધતા જઈ રહ્યા છે. એક બાજુ રાજ્ય સરકાર વધતાં કોરોના કેસને અટકાવવા કડક નિયંત્રણો લાદી રહી છે ત્યારે બીજી બાજુ સરકારના જ પૂર્વ મંત્રી બોટાદમાં સરેઆમ કોરોના ગાઈડલાઈન્સનું ભંગ કરતાં નજરે આવ્યાં છે….

ICPR દ્વારા BAPS ના પૂ.ભદ્રેશદાસ સ્વામીને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત

ICPR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલોસોફિકલ રિસર્ચ) અને BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ત્રિ-દિવસીય દાર્શનિક પરિસંવાદ તારીખ ૨૪, ૨૫, ૨૬ ડિસેમ્બરના રોજ દિલ્હી અક્ષરધામ ખાતે યોજાયો હતો. દિલ્હીના અક્ષરધામ મંદિર સંકુલમાં આયોજિત આ સંગોષ્ઠીમાં, “અક્ષર-પુરુષોત્તમદર્શનના વિવિધ આયામો” વિષય પર સંશોધન…

પિયૂષ જૈને કમિશનથી કેવી રીતે મેળવ્યાં 181 કરોડ, રૂપિયા ભરવા ટ્રકની જરૂર પડી!

કાનપુરમાં આવકવેરા વિભાગને પિયૂષ જૈનના ઘરેથી 150 કરોડ નહીં પણ 177 કરોડ રુપિયા મળ્યા છે. CBIC અને આયકર વિભાગના ઓફિસર પણ દરોડામાં મળી આવેલ કેશને જોઈને ચૌકીં ઉઠ્યા છે. કેશની ગણતરી 13 મશીનોની મદદથી સતત 36 કલાક ચાલી હતી. કાનપુરમાં…

નવા કૃષિ કાયદાનો સંકેત : અમે કૃષિ કાયદા પરત ખેંચ્યા છે પરંતુ લાંબી છલાંગ સાથે પાછા આવીશું

મોદી સરકાર કૃષિ કાયદો લાવી અને દેશના ખેડૂતો તેના વિરોધમાં આવ્યા, અને એક વર્ષથી પણ વધુ સમય સુધી કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો…ખેડૂતોની સામે સરકારે પોતાનો નિર્ણય ફેરવ્યો અને ત્રણ કૃષિ કાયદાને રદ કર્યો. ખેડૂતો આ નિર્ણયને પોતાની મોટી જીત…

ગુજરાતમાં ઓમિક્રોન વિસ્ફોટ: આણંદમાં ચાર, ખેડામાં ત્રણ દર્દીઓ સારવાર હેઠળ

ગુજરાતમાં કોરોના બાદ હવે ઓમિક્રોનનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. ગુજરાતના જામનગરથી શરુ થયેલી ઓમિક્રોન દહેશત હવે ગામડાઓ સુધી પહોચી છે. શનિવારે આણંદના કરમસદમાં ઓમિક્રોનના ચાર  કેસ નોંધાયા છે. જિલ્લામાં એક સાથે ચાર પહેલીવાર નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share